॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સારંગપુર-૧: મન જીત્યાનું

નિરૂપણ

બપોરની કથામાં વચનામૃત સા. ૧ સમજાવતાં કહે, “પંચ વિષયનો ત્યાગ અતિ દૃઢપણે એટલે શું? ત્યાગ તો ખરો, પણ સંકલ્પ જ ન ઊઠે.

“વિષય ઉપર કાંઈ પ્રીતિ શું? નિયમ લીધો હોય, ‘ઘઉંનું બને તે ન ખાવું.’ પછી ભાણામાં જલેબી આવી તે નિયમ મૂક્યો ને ઘઉંને બદલે ચોખાનું નિયમ લીધું. પછી દૂધપાક આવ્યો તે નિયમ મૂક્યો ને કહે, ‘હતું તે જ રાખો.’

“માહાત્મ્ય શું? કલેક્ટર કે વાઇસરૉય બોલાવે તો કેફ ચડે. ગામમાં બધે કહેતો ફરે, ‘મને કલેક્ટરે બોલાવ્યો.’ આ તો લૌકિક મોટાઈ. તેમ આનો આનંદ - કેફ આવવો જોઈએ. શાસ્ત્રીજી મહારાજ હતા અમારી છાતી ફૂલે. મન પહોળું થાય કે: ‘આપણને એમની પાસે બેસવાનું મળ્યું!’ કામ બતાવે તો ઉત્સાહ આવે. પ્રાણ પાથરી દઈએ. મહિમા ન હોય તો કહેતા ભલા. ‘એ તો કીધા કરે’ - એમ થાય.

“વિષય સુખ તો નરક તુલ્ય લાગે. નરક શું? ભંગી ઢહરડે છે તેવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૧૯૪]

In the afternoon discourse, Yogiji Mahārāj explained Vachanāmrut Sārangpur 1, “What does intensely firm renunciation from panch-vishays mean? Physical renunciation is there, but one does not even wish to enjoy the panch-vishays.

“What is ‘some’ affection for the vishays? One takes a vow to refrain from eating items made of wheat; however, if jalebi is served, then one abandons that vow and takes a vow to refrain from items of rice. Further, if dudh-pāk is served, then one abandons that vow and goes back to wheat.

“What does greatness [of God or Sant] mean? If the Collector or Viceroy calls someone, then one becomes extremely elated. He would walk in the village and tell everyone, ‘The Collector called me.’ This is worldly greatness. In the same way, one should derive happiness and elation here [in Satsang]. When Shāstriji Mahārāj was present, my chest would expand [with happiness] - I got to sit near him! If he asks me to do something, I would become ecstatic. I would give my life. If one does not understand the greatness of God or Sant, then one thinks: they say whatever they want, what’s in it for us? That is how he thinks...”

[Brahmaswarup Yogiji Mahārāj: 5/194]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase